Indian Navy Recruitment 2024: ભારતીય નૌકાદળ દ્વારા નવી ભરતી બહાર પાડી છે. જો તમે નોકરી શોધી રહ્યા છો કે નવી તકની રાહ જોઈ રહ્યા છો, તો આ તમારા માટે એક યોગ્ય સમય છે. આ ભરતીમાં ઘણા પદો ખાલી છે, અને તમે તે માટે અરજી કરી શકો છો. આ લેખમાં તમે જાણશો કે અરજી કરવાની પ્રક્રિયા શું છે, લાયકાત શું જોઈએ, પગાર કેટલો મળશે, અને પસંદગી કેવી રીતે થશે. તારીખો અને ફી વિશે ની પણ સંપૂર્ણ માહિતી અહીં મળશે. તેથી ઉમેદવાર મિત્રો અરજી કરતા પેહલા આ લેખ સંપૂર્ણ રીતે વાંચજો!
Indian Navy Recruitment 2024 | ભારતીય નૌકાદળ ભરતી
સંસ્થા/વિભાગનું નામ | ભારતીય નૌકાદળ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
અરજી કરવાની તારીખ | 10 જાન્યુઆરી 2025 |
સત્તાવાર વેબસાઈટ | https://www.joinindiannavy.gov.in/ |
અગત્યની તારીખો:
ભારતીય નૌકાદળે 15 ડિસેમ્બર 2024ના રોજ ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. જો તમે આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા હો, તો અરજી કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2025 છે. અમારી સલાહ છે કે તમે તમારું ફોર્મ છેલ્લી તારીખ પહેલા જમા કરાવી દો, કેમ કે 10 જાન્યુઆરી પછી કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.છેલ્લી તારીખ એટલે કે 10 જાન્યુઆરી 2025 વીતી ગયા બાદ, વિભાગ દ્વારા તમારી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં. તેથી, સમય પર તમારી અરજી જમા કરાવી દેવું નહીંતર નોકરી મેળવવાની તક ચુકી જશો.
અરજી ફી
ભારતીય નૌકાદળની ભરતી સૂચનામાં મળેલી માહિતી મુજબ, ઉમેદવારને કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાની જરૂર નથી. એટલે કે આ ભરતી માટે તમે મફત અરજી કરી શકશો.
પદોના નામ:
ભારતીય નૌકાદળની આ ભરતી સંબંધિત જાહેરાત મુજબ, સંસ્થા SSC એક્ઝિક્યુટિવ (ઇન્ફોર્મેશન ટેકનોલોજી) ના પદો માટે ભરતી પ્રક્રિયા કરી રહી છે. આ પદો વિશે વધુ વિગતો જાણવા માટે જાહેરાત ધ્યાનથી વાંચો અને જરૂરી માહિતી મેળવી લો.
વય મર્યાદા:
ભારતીય નૌકાદળની આ ભરતીમાં તેવા ઉમેદવારો જ અરજી કરી શકે છે, જેઓનો જન્મ 2 જુલાઈ 2006થી 1 જુલાઈ 2009ના વચ્ચે થયો હોય. વય મર્યાદા અંગે વધુ માહિતી માટે જાહેરાત ચોક્કસ વાંચશો.જન્મેલા હશે તેઓ આ ભરતી માં અરજી કરવા પાત્ર છે. વય મર્યાદા ની વધુ માહિતી જાણવા જાહેરાત જરૂર થી વાંચો.
પગાર:
ઉમેદવાર મિત્રો, ભારતીય નૌકાદળની આ ભરતીમાં તમને મહત્તમ ₹56,100 સુધીનો પગાર મળી શકશે. પગારને લગતી વધુ વિગતો જાણવા માટે જાહેરાત જરૂર વાંચો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો ભારતીય નૌકાદળ માં કુલ 15 જગ્યાઓ પર ભરતી ની પ્રક્રિયા ચાલુ છે . જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા:
ભારતીય નૌકાદળ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શોર્ટલિસ્ટિંગ,SSB ઇન્ટરવ્યુ ,મેડિકલ ચેકઅપ,અને અંતિમ મેરિટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
ભારતીય નૌકાદળ ની ભરતી માં ઉમેદવાર MSc/ BE/ B.Tech/ M.Tech દ્વારા કોમ્પ્યુટર સાયન્સ,કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ,કમ્પ્યુટર એન્જિનિયરિંગ,માહિતી ટેકનોલોજી,સોફ્ટવેર સિસ્ટમ્સ,સાયબર સુરક્ષા,સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન અને નેટવર્કિંગ,કમ્પ્યુટર સિસ્ટમ્સ અને નેટવર્કિંગ,ડેટા એનાલિટિક્સ,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા બીસીએ/બીએસસી (કોમ્પ્યુટર સાયન્સ/ઈન્ફોર્મેશન ટેકનોલોજી) સાથે એમસીએમાં પાસ થયેલ હોવા જોઈએ.શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
અરજી પ્રક્રિયા:
- ભારતીય નૌકાદળ ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- ભારતીય નૌકાદળની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઓએનજીસીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Digital Seva Patan પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.